Education

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીની જ્ઞાનવાણી:સ્ટ્રેસ ફ્રી ક્યારે રહી શકાય? જિંદગીભર હળવાફુલ રહેવા માટેના આસાન ઉપાય જાણો

Spread the love

ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના વિદ્વાન વક્તા છે. ભગવાન સ્વામિનારાયણ, ગુરુવર્ય પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંતસ્વામી મહારાજના વિચારોને તેઓ પોતાની જ્ઞાનવાણી દ્વારા દેશ-વિદેશમાં પહોંચાડી રહ્યા છે. યુવાનો માટે એ મોટિવેશનલ ગુરુ છે તો વડીલો માટે તેમની વાણીમાંથી હૂંફની સરવાણી વહે છે. એ દિશાદર્શક છે, પથદર્શક છે.

Also Read
આવકનો દાખલો કઢાવવાની સરળ અને ઝડપી રીત …

Spread the love